Thursday, December 30, 2010

માફ કરજે બેટા, તારું પેટ નથી ભરી શકતો, એટલે હત્યા કરું છું

રાજકોટના રત્નકલાકારે ચાર વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
કોઇપણ સંવેદનશીલ માનવીનું હૈયું રડી પડે, આંખો ભીંજવી જાય અને હૃદય ખિન્ન કરી જાય એવી એક અતિકરુણ ઘટનામાં કાળઝાળ મોંઘવારીને કારણે ભયંકર આર્થિક ભીંસ હેઠળ બે ટંકની રોટી રળવા અસમર્થ બનેલા એક પિતાએ પોતાના માત્ર ચાર વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી નાખી હતી.
ચોટીલા ખાતે પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ વહાલસોયા પુત્રની લાશને બન્ને હાથમાં ઉપાડી રસ્તા ઉપર ચાલતા પિતાને બેટી ગામના લોકોએ ઝડપી કુવાડવા પોલીસને હવાલે કર્યો હતો. જો કે આ ઘટના ખરેખર એક ગરીબ પિતાએ હતાશાના આવેશ હેઠળ કરેલી હત્યા છે કે બીજુ કાઇ કારણ છે એ અંગે પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં કોઠારિયા રિંગ રોડ નજીક આવેલા શિવમપાર્કમાં રહેતો બાવાજી યુવાન નિલેશ કાંતિલાલ માધવાચાર્ય (ઉ.વ.૩૦) બુધવારે સવારે પોતાના ચાર વર્ષના પુત્ર કેવિનને લઇ ચોટીલા દર્શને ગયો હતો. પિતા સાથે ફરવા જવાનો મોકો મળતાં માસૂમ કેવિનની ખુશીનો પાર ન હતો પરંતુ તેની એ અંતિમ ખુશી છે તે વાતથી માસૂમ કે તેની માતાને જાણ ન હતી.
ચોટીલા દર્શન કર્યા બાદ પિતા-પુત્ર પરત રાજકોટ આવવા ખાનગી જીપમાં બેઠા હતા પરંતુ બામણબોર આવતા જ નિલેશ બાવાજી પુત્રને લઇ જીપમાંથી ઉતરી ગયો હતો અને બામણબોરની સીમમાં પહોંચ્યો હતો. બાવાજી યુવાન નિલેશ પર જાણે કાળ સવાર થયો હતો. તેણે પુત્ર કેવિનને પકડી બન્ને પગની પીંડીમાં બ્લેડથી છરકા કર્યા હતા. પિતાના આ રૂપને જોઇ માસૂમ ડઘાઇ ગયો હતો તેણે ચીસો પાડી હતી પરંતુ સાંભળનાર કોઇ ન હતું. પિતા દ્વારા અપાતી વેદનાથી માસૂમ તડપતો હતો. અંતે નિલેશે પુત્ર કેવિનનું ગળું દાબી તેને હંમેશા માટે સૂવડાવી દીધો હતો.
પુત્રના મૃતદેહને હાથમાં લઇ બાવાજી શખ્સ રાજકોટ તરફ ચાલવા માંડ્યો હતો. પરંતુ બેટી ગામ પાસેથી પસાર થતાં જ બાળકનો મૃતદેહ લોકોની નજરે ચડ્યો હતો કઇક અજૂગતુ થયાની શંકાએ ગ્રામજનોએ નિલેશ માધાવાચાર્યને પકડી લઇ પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ પરમાર, કિશોરસિંહ અને મૂળુભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસે પૂછપરછ કરતા ભાંગી પડેલા નિલેશે પોતાના પુત્ર કેવિનની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. આર્થિક ખેંચને કારણે પરિવારનું ગુજરાન મુશ્કેલ બનતાં પુત્રની હત્યા કર્યાની પણ આરોપીએ કેફિયત આપી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે નિલેશના લગ્ન પાંચ વર્ષ પૂર્વે નીકિતા નામની યુવતી સાથે થયા હતા. બાવાજી યુવક રત્નકલાકાર તરીકે તેમજ નીકિતા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી પરંતુ બેફામ મોંઘવારીને કારણે બાવાજી પરિવારના બે છેડા ભેગા થતાં ન હતા અંતે નાસીપાસ થયેલા યુવકે પોતાના જ વહાલસોયાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.

પુત્રની લાશ હાથમાં લઇ ત્રણ કિલોમીટર સુધી ચાલ્યો
આર્થિક ખેંચથી નાસીપાસ થયેલા નિલેશ બાવાજીએ બામણબોરની સીમમાં પોતાના ચાર વર્ષના પુત્ર કેવિનનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશ લઇ નિલેશ ચાલીને ત્રણ કિલોમીટર સુધી બેટી ગામના બસ સ્ટોપ સુધી પહોંચ્યો હતો. અને ગ્રામજનોની નજરે તે ચડી જતાં અંતે પોલીસ હવાલે થયો હતો.

પુત્રની હત્યા અંગે માતા સાંજ સુધી અજાણ હતી
ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી નીકિતા માધવાચાર્યએ પોતાના કાળજાના કટકા કેવિનને સવારે પતિ નિલેશ સાથે ચોટીલા જવા રવાના કર્યો ત્યારે એને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે એનો પુત્ર હવે ક્યારેય પરત નહીં આવે. નિલેશે પુત્રની હત્યા કરી નાખતા પોલીસે નિલેશની ધરપકડ કરી હતી જ્યારે માસૂમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવથી માધવાચાર્ય પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. મોડી સાંજ સુધી નીકિતા પુત્રની હત્યા અંગે અજાણ હતી.

૧.પ૮ લાખ બાળકોના આરોગ્યની ચકાસણી, ૧૮૦૧ બાળકોને દ્રષ્ટિની ખામી

૧.પ૮ લાખ બાળકોના આરોગ્યની ચકાસણી, ૧૮૦૧ બાળકોને દ્રષ્ટિની ખામી
બદલાતી જતી જીવનશૈલી, ખરાબ સંગત, ટી. વી. ચેનલનું દૂષણ અને ફાસ્ટફૂડ કલ્ચરના કારણે બાળકોમાં કોઇને કોઇ પ્રકારનો રોગ ઘર કરી જતો હોવાનું પ્રમાણ વધી ગયું છે. મહાપાલિકાએ હાથ ધરેલા શાળા આરોગ્યના રિપોર્ટ પરથી આ સ્પષ્ટ તારણ મળે છે. ૧૩ હજારથી વધુ બાળકો રોગિષ્ટ મળ્યા છે. જેમાંથી ૧પ૦૦ બાળકો તો પાન-બીડી અને તમાકુના બંધાણી હોવાનું માલૂમ પડ્યું હતું.
નાયબ આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડે આપેલી માહિતી મુજબ શાળા આરોગ્યના અલગ અલગ ત્રણ તબક્કામાં ૧.પ૮ લાખ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી ૧૩, ૩૨૨ બાળકોને કોઇને કોઇ પ્રકારનો રોગ હોવાનું જણાયું છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, ૧પ૦૭ બાળકો એવા મળ્યા હતા કે જેના દાંત પાન-ફાકીથી સડી ગયા હતા. જ્યારે ૧૮૦૮ બાળકોને આંખના રોગ, ૨૭૯૦ બાળકોને પાંડુરોગ, ૨૪૨પ બાળકોને કૃમિ, ૬૯૮ બાળકોને ચામડીના રોગ અને ૩૩ બાળકોને હૃદયની બીમારી હોવાનું જણાયું હતું.
આરોગ્ય ચકાસણી દરમિયાન ૧પ૮ બાળકો તો એવા હતા કે તેઓને ગુટખાનું હદ બહારનું વ્યસન થઇ ગયું છે. ગુટખા વગર તેઓને ચાલે તેમ ન હોવાનું ખુદ તેઓએ કબૂલ્યું હતું.

Tuesday, December 28, 2010

With a photo-filled stocking stuffer!

With a photo-filled stocking stuffer!

દાઢી ડગ-ડગ થશે, દાંત કટ-કટ થશે: સૌરાષ્ટ્રમાં 6 ડિગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ પછી કોલ્ડવેવ: પારો ૬ ડિગ્રીએ પટકાશે
દિલ્હીની જેમ જ ગાઢ ધુમ્મસ છવાશે
ઋતુની શરૂઆતથી જ ઠંડીનું જોર વધારે અનુભવાઇ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી દિવસોમાં હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી સત્તાવાર રીતે થઇ છે. કાંઠાળ વિસ્તારોને બાદ કરતાં મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન ઘણું નીચું જશે. બે દિવસ વાતાવરણમાં વાદળાં રહેશે જ્યારે તે પછી ગાઢ ધુમ્મસ પણ સવારના ભાગે રહેશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અમુક સ્થળે તાપમાનનો પારો ૬ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. દર વર્ષ કરતાં આ વર્ષે તાપમાન નીચું છે અને સીઝન દરમિયાન બે-ત્રણ કોલ્ડવેવ આવશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.
સત્તાવાર સૂત્રોએ કહ્યું કે હવે પછીના બે દિવસ આકાશ વાદળછાયું રહેશે, બે દિવસ પછી ધુમ્મસ છવાશે. સૌરાષ્ટ્રના અમરેલી તથા કચ્છમાં ભૂજ અને નલિયામાં તાપમાન નીચું જશે. જો શરૂઆતમાં પણ નવ કે આઠ ડિગ્રી સુધી પારો ઉતર્યો હોય તો હવે તે ૬ ડિગ્રી સુધી જઇ શકે છે. ગીરમાં પણ તાપમાન નીચે ઉતરશે.જે રીતે આગાહી થઇ રહી છે તે જોતાં કદાચ ઠંડી રાજકોટ કે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પાછલા વર્ષોનો રેકોર્ડ પણ તોડે તેવું લાગી રહ્યું છે.
આ વર્ષે ઠંડી વધુ પડશે
હવામાનખાતાની અમદાવાદ સ્થિત ઓફિસના ઉચ્ચ અધિકારી કમલજિત કૌરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, એમ એકઝેટ આંકડો આપવો મુશ્કેલ છે અને તે યોગ્ય પણ નથી. પરંતુ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે પારો વધારે નીચે ઉતર્યો છે અને હજી ઉતરે તેવી શક્યતા છે. કોલ્ડવેવ પણ આવશે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળાં છવાયેલાં રહે છે. તેમણે ઉમેર્યું કે બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધશે તે ચોક્કસ છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યા બાદ કરાયેલી જાહેરાત મુજબ


જિલ્લા પંચાયતમાં સામાન્ય ચૂંટણી બાદ પ્રથમ વખત મળેલી કારોબારી મિટિંગમાં ૧૬૧ ફાઈલોની ૮૦૦ એકર જમીન બિનખેતી કરવા માટે પારદર્શક પધ્ધતિથી સૈધ્ધાંતિક હુકમ કરવામાં આવ્યા હતા. એક જ કારોબારીમાં આટલી મોટી જમીનને બિનખેતીની મંજુરીની મહોર મારી હોય તેવું જિલ્લા પંચાયતના વહીવટમાં પ્રથમ વખત બન્યું છે. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે કારોબારીમાં વપિક્ષ કોંગ્રેસના તમામ ૧૩ સભ્યો ગેરહાજર રહ્યા હતા.

કોંગ્રેસના શાસનમાં કારોબારીમાં બિનખેતીની મંજુરી માટે કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી. પરંતુ ભાજપે શાસન હસ્તગત કર્યા બાદ બિનખેતીને ભ્રષ્ટાચાર રહિત બનાવવાના વચન સાથે રેસકોર્સના ઈન્ડોર સ્ટેડિયમમાં સરાજાહેર મંજુરીના હુકમ આપવા કારોબારી મિટિંગ યોજી હતી. આ અંગે ચેરમેન નાગદાનભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, જે તે અરજદારે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી નિયમ મુજબ નાણા ભરી વહીવટી હુકમ મેળવવાની આગળની કાર્યવાહી કરવાની રહેશે. આ તકે ડીડીઓ એન.બી. ઉપાધ્યાય, પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ કિયાડા, કારોબારી ચેરમેન નાગદાનભાઈ ચાવડા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

કારોબારી મિટિંગમાં સાંસદ વિજય રૂપાણી, ધારાસભ્ય મોહનભાઈ કુંડારિયા, ભાનુબેન બાબરિયા, મેયર જનકભાઈ કોટક, ડે.મેયર ભીખાભાઈ વસોયા, સ્ટેન્ડિંગ ચેરમેન નરેન્દ્ર સોલંકી, લાલજીભાઈ સાવલિયા, દિનેશ પરસાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કારોબારી મિટિંગ ૨૦ જાન્યુઆરીએ જાહેરમાં યોજવાનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં પણ બિનખેતીનાઓર્ડરો તેમના માલિકોને જાહેરમાં જ અપાશે તેવી જાહેરાત પણ કરાઇ હતી.

કારોબારી મિટિંગથી સ્ટેડિયમની ઘોર ખોદાઈ

કોર્પોરેશન સંચાલિત ઈન્ડોર સ્ટેડિયમમાં જિલ્લા પંચાયતની કારોબારી મિટિંગ યોજાતા માણસોની અવરજવર અને ટેબલ, ખુરશી સહિતના સાધનોની ગોઠવણ કરાતા સ્ટેડિયમની ઘોર ખોદાઈ ગઈ હતી. જેમાં બેડમિન્ટન કોર્ટની સપાટીને નુકસાન થતાં રમત પ્રેમીઓ રોષે ભરાઈ ગયા હતા.

chandarpur ma khedut sibir nu aayojan thayu

chandarpur ma bagayati kheti mate 1 sibirnu aayojan thayu hatu jema bagayati adhikari uprat jila panchayat na sadsiy YUSUF SHERASIYA ane kheti nisnat GANI PATEL hajar rhiya hata ane khedutone margdarshan aapiyu hatu.sibir nu aayojan chandarpur shakari madali na shyogthi karvama aavel.sibirne sfal banavva mate JALALBHAI SHERASIYA ane mandlina stafe jhemat uthavi hati.

Thursday, December 23, 2010

अल्लाह की याद का माह मुहर्रम

अल्लाह की याद का माह मुहर्रम
मुहर्रम इस्लाम धर्म में विश्वास करने वाले लोगों का एक प्रमुख त्यौहार है.
मुस्लिम धर्म में इस माह की बहुत विशेषता और महत्व है.
सन् 680 में इसी माह में कर्बला नामक स्थान मे एक धर्म युद्ध हुआ था, जो पैगम्बर हजरत मुहम्म्द के नाती तथा अधर्मी यजीद (पुत्र माविया पुत्र अबुसुफियान पुत्र उमेय्या) के बीच हुआ.
बताते हैं कि सन् 60 हिजरी को यजीद इस्लाम धर्म का खलीफा बन बैठा. सन् 61 हिजरी से उसके अत्याचार बढ़ने लगे.
उसने मोहम्मद साहब के नवासे इमाम हुसैन से अपने कुशासन के लिए समर्थन मांगा और जब इमाम हुसैन ने इससे इनकार कर दिया तो उसने इमाम हुसैन को कत्ल करने का फरमान जारी कर दिया.
इमाम हुसैन मदीना से सपरिवार कुफा के लिए निकल पड़े लेकिन रास्ते में यजीदी षडयंत्र के कारण उन्हें कर्बला के मैदान में ही रोक लिया गया.
तब हुसैन साहब ने यह इच्छा प्रकट की कि मुझे हिंदुस्तान चले जाने दो, ताकि शांति और अमन कायम रहे. पर यजीद को अपनी सत्ता का सत्यापन रसूल के पुत्र समान नाती से कराना था, ताकि वह हर गलत काम निर्विरोध रूप से कर सके.
दूसरी तरफ इमाम हुसैन सत्य और अहिंसा के पुजारी थे. उन्होंने यजीद की बात नहीं मानी. करबला की जंग में एक तरफ 72 (शिया मत के अनुसार 123 यानी 72 मर्द-औरतें और 51 बच्चे शामिल थे) और दूसरी तरफ 40,000 की सेना थी.
हजरत हुसैन की फौज के कमांडर अब्बास इब्ने अली थे। उधर यजीदी फौज की कमान उमर इब्ने सअद के हाथों में थी.
इस धर्म युद्ध में वास्तविक जीत हज़रत इमाम हुसैन की हुई। प‍र जाहिरी तौर पर यजीद ने हज़रत इमाम हुसैन और उनके सभी 72 साथियों को शहीद कर दिया था. जिसमें उनके छह महीने की उम्र के पुत्र हज़रत अली असग़र भी शामिल थे.
तभी से तमाम दुनिया के न सिर्फ़ मुसलमान बल्कि दूसरी क़ौमों के लोग भी इस महीने में इमाम हुसैन और उनके साथियों की शहादत का ग़म मनाकर उनकी याद करते हैं.
आशूरे के दिन यानी 10 मुहर्रम को एक ऐसी घटना हुई थी, जिसका विश्व इतिहास में महत्वपूर्ण स्थान है.
तीन दिन के भूखे प्यासे शहीद हुए, इन लोगों की याद में लोग 10 मुहर्रम को फाका (भूखे रहना) रहते हैं. इस दिन जगह-जगह पानी के प्याऊ और शरबत की शबील लगाई जाती है.
इराक स्थित कर्बला में हुई यह घटना दरअसल सत्य के लिए जान न्योछावर कर देने की जिंदा मिसाल है. करबला, इराक की राजधानी बगदाद से 100 किलोमीटर दूर उत्तर-पूर्व में एक छोटा-सा कस्बा है.
इस घटना में हजरत मुहम्मद के नवासे (नाती) हजरत हुसैन को शहीद कर दिया गया था. कर्बला की घटना बड़ी वीभत्स और निंदनीय है।
इमाम और उनकी शहादत के बाद सिर्फ उनके एक पुत्र हजरत इमाम जै़नुलआबेदीन, जो कि बीमारी के कारण युद्ध मे भाग न ले सके थे बचे.
यजीद का नाम दुनिया से आज ख़त्म हो चुका है. कोई भी मुसलमान और इस्लाम पर आस्था रखने वाला शख्स अपने बेटे का नाम यजीद नहीं रखता.
जबकी दुनिया में अपने बच्चों का नाम हज़रत हुसैन और उनके शहीद साथियों के नाम पर रखने वाले अधिक हैं.
यजीद कि नस्लों का कुछ पता नहीं पर इमाम हुसैन की औलादें जो सादात कहलाती हैं दुनियाभर में फैली हुयी हैं. जो इमाम जेनुलाबेदीन से चली.
पूरे विश्व में कर्बला के इन्हीं शहीदों की याद में मुहर्रम मनाया जाता है. मुहर्रम इस्लामी कैलेंडर का पहला महीना है.
10 मुहर्रम को यौमे आशूरा कहा जाता है. उसके बाद से यह दिन कर्बला के शहीदों की यादगार मनाने का दिन बन गया.
मुहर्रम का महीना शुरू होते ही मजलिसों (शोक सभाओं) का सिलसिला शुरू हो जाता है. इमामबाड़ा सजाया जाता है.
भारतीय परंपरा में हिंदू, मुसलमान और सिख सभी कर्बला के शहीदों की याद मनाते हैं

Tuesday, December 14, 2010

MUKVAS

ÜðÂäëç
ìÞÂëáç ÜÞÞù ìÞÂëß ±áà èùÝ Èõ
çõäë Þõ ç_çëßÞù TÝäèëß ±áà èùÝ Èõ
±ë_Âù Öù èùÝ Èõ çëöÞí çßÂí,
Úç ½õäëÞù ±_ØëÉ ±áà èùÝ Èõ.

Rs.146 carol no Uladiyo

w. 146 ÀßùÍÞù µáëìâÝù
Þäí ìØSèíÑ w. 1.74 áë ÀßùÍÞð_ ÉõÜë_ ç_ÛìäÖ ÞðÀåëÞ ×Ýð_ Èõ ±õ Ë<-° VÕõÀËÿÜ ÀúÛëoÍÞõ Üðtõ çßÀëß ±Þõ ìäÕZëù äEÇõÞí ÜÍëÃë_Ì×í ç_çØÜë_ Àåð_Ý ÀëÜ Þ ×Öë_ w. 146 ÀßùÍÞð_ ÂßõÂßð_ ÞðÀçëÞ ×Ýð_ Èõ.
Öë. 9 ÞäõQÚß×í åw ×Ýõáë ç_çØÞë ìåÝëâð çhë×í ìäÕZëùÞí Ë<-° VÕõÀËÿÜ ÀúÛë_ÍÞí ÖÕëç ÉõÕíçíÞõ çùîÕäëÞí èÌÞõ á³Þõ ìåÝëâð çhë Öë. 13 ìÍçõQÚßÞë çÜëÕÞ çðÔí ÀßùÍùÞð_ ÞðÀçëÞ ×Ýð_ Èõ.
ÉõÕíçíÞë ÖÕëçÞí ìäÕZëùÞí ÜëÃHëíÞë çßÀëß ¦ëßë ±VäíÀëß×í ç_çØÞí ÀëÝýäëèíÜë_ ¶Ûí ×Ýõáí ÜÍëÃë_Ì×í ìåÝëâð çhë ØßìÜÝëÞ çßõßëå Øç ìÜìÞË×í äÔð çÜÝ ÜëËõ ç_çØÞð_ ÀëÜÀëÉ ±ëÃâ äÔí åÀÝð_ ÞèùÖð_.
çkëëäëß ±ë_ÀÍë ÜðÉÚ Çëáð ÞëHëëÀíÝ äæý 2010-11 ÜëËõ À<á ÂÇýÞù ±_ØëÉ áùÀçÛë ÜëËõ w. 347.65 ÀßùÍ ±Þõ ßëFÝçÛë ÜëËõ wë. 172.33 ÀßùÍ Éõäù Þyí ÀßäëÜë_ ±ëTÝù èÖù.
ç_çØÞí ÀëÝýäëèíÞí ÉäëÚØëßí ÔßëäÞëß ç_çØíÝ ÀëÝýäëèí ÂëÖëÞù áùÀçÛë ±Þõ ßëFÝçÛë ÜëËõ À<á 527.45 ÀßùÍÞù áZÝë_À Èõ. ÉõÜë_ çë_çØùÞë ÕÃëß ±Þõ ±LÝ ÛJ×ë_, Ú_Þõ B²èÞë VÕíÀß ±Þõ ÞëÝÚ VÕíÀßÞë ÕÃëß ±Þõ ÛJ×ë çPÝùÞí ìäØõåùÞí ÜðáëÀëÖù ±Þõ ÛëßÖÞí ÜðáëÀëÖõ ±ëäÞëß ìäØõåí ÕþìÖìÞìÔÜ_Íâù çë×õÞí ÚõÌÀùÞë ÂÇýÞù çÜëäõå ×ëÝ Èõ.çßÀëß ìØäç ØíÌ ç_çØ ÕëÈâ çßõßëå w. 6.35 ÀßùÍ Éõäù ÂÇý Àßõ Èõ.
ç_çØÞë ìåÝëâð çhëÞí Öë. 9 ÞäõQÚß×í åw±ëÖ ×³ Öë. 13 ìÍçõQÚßÞí çÜëìMÖ çðÔí À<á 23 ìØäç ÀëÜÀëÉ äÃß äõÍÎëÝë Èõ. Öë. 13 ìÍçõQÚßÞù ç_çØÞù ±_ìÖÜ 23Üù ìØäç ÕHë äõÍÎëÝù Èõ. ±õËáõ ìåÝëâð çhë Àù³ÕHë ÕþÀëßÞë ç_çØíÝ ËÿëL{õÀåÞ äÃß Õñßð_ ×Öë_ w. 146.05 ÀßùÍ Éõäù ÂÇý ×Ýù Èõ.
Ú_ØÃí åë_ìÖ ÜëËõ
  1. ØëµØí äùèßë çÜðØëÝÞë ìärÛßÜë_Þë 1,80,000 çPÝù±õ Üð_Ú´Üë_ èí{ èùáíÞõç Íë". çöÝØÞë ÜùèoÜØ ÚðßèëÞðtíÞÞí Øç ìØäçÞí ÜùèßýÜ TÝëAÝëÞÜëâë ±åëßë ÜðÚëßÀÜë_ çùÜäëßõ èëÉßí ±ëÕí èÖí. åë_ìÖØñÖ ÖßíÀõ ±ùâÂëÖë Íë". çöÝØÞë±õ çëÜëìÉÀ LÝëÝ, åë_ìÖ, ç_äëìØÖë ±Þõ ÜëÞä½ÖÞí çQ²ì© ÜëËõ Ú_ØÃí Àßí èÖí.

Monday, December 6, 2010

Sparash

kas aatlu samje ane aatlu vichar to pan SUNDARAM

Apne ane Apnu Saksarta

वयस्क साक्षरता स्कोर - चीन 93, भारत 66

UNESCO ने मई 2008 में विश्व साक्षरता के नए आँकड़े प्रकाशित किए.

किन्हीं फ़्रेडरिक हूबलर ने अपने ब्लॉग पर इन आँकड़ो को दुनिया के नक्शे पर लगाकर दिखाया है. उनके विश्लेषण के अनुसार जिन 145 देशों के लिए आँकड़े उपलब्ध हैं उनमें वयस्क साक्षरता दर का माध्य 81.2% है. वयस्क साक्षरता दर यानी 15 साल या उससे बड़े लोगों की साक्षरता का प्रतिशत. 90% से ऊपर की दर वाले 71 देशों में से अधिकतर योरप, पूर्वी और दक्षिण-पूर्वी एशिया, और दक्षिण अमेरिका में हैं. जिन देशों का डाटा उपलब्ध नहीं है वहाँ भी दर 90% से अच्छी ही होने की अपेक्षा है क्योंकि उनमें से अधिकतर विकसित देश हैं. पिछड़े देशों में से लगभग सभी या तो अफ़्रीका में है या दक्षिण एशिया में.सबसे बड़े दो देश चीन और भारत अलग-अलग तस्वीर पेश करते हैं. चीन में जहाँ 93.3% लोग पढ़-लिख सकते हैं, भारत में केवल 66%.आँकड़े ख़ुद अपनी कहानी कहते हैं. पर इन्हें अलग नज़रियों से देखना अक्सर दिलचस्प नतीजे दे जाता है. ऊपर का विश्लेषण समस्या के भौगोलिक वर्गीकरण पर केंद्रित है. अब अगर इन्हीं आँकड़ों को भाषाई नज़रिये से देखा जाए तो देखिये क्या तस्वीर सामने आती है.ये रहे शीर्ष 15 देश, उनका साक्षरता प्रतिशत, और उनकी आधिकारिक भाषाएँ:

एस्टोनिया - 99.8 - एस्टोनियन, वोरो
लातविया - 99.8 - लातवियन, लातगेलियन
क्यूबा - 99.8 - स्पैनिश
बेलारूस - 99.7 - बेलारूसी, रूसी
लिथुआनिया - 99.7 - लिथुआनियन
स्लोवेनिया - 99.7 - स्लोवेनियन
उक्रेन - 99.7 - उक्रेनी
कज़ाख़िस्तान - 99.6 - कज़ाख़
ताजिकिस्तान - 99.6 - ताजिक
रूस - 99.5 - रूसी
आर्मेनिया - 99.5 - आर्मेनियन
तुर्कमेनिस्तान - 99.5 - तुर्कमेन
अज़रबैजान - 99.4 - अज़रबैजानियन
पोलैंड - 99.3 - पोलिश
किरगिज़स्तान - 99.3 - किरगिज़
और अब देखिये साक्षरता दर में नीचे के 20 देश (भारत भी इनमें शामिल है):

भारत - 66 - अंग्रेज़ी, हिंदी
घाना - 65 - अंग्रेज़ी और स्थानीय भाषाएँ

गिनी बिसाउ - 64.6 - पुर्तगाली
हैती - 62.1 - फ्रांसीसी, हैती क्रिओल
यमन - 58.9 - अरबी
पापुआ न्यू गिनी - 57.8 - अंग्रेज़ी व 2 अन्य
नेपाल - 56.5 - नेपाली
मारिशियाना - 55.8 - फ्रांसीसी
मोरक्को - 55.6 - फ्रांसीसी, अरबी
भूटान - 55.6 - अंग्रेज़ी, जोंग्खा
लाइबेरिया - 55.5 - अंग्रेज़ी
पाकिस्तान - 54.9 - अंग्रेज़ी
बांग्लादेश - 53.5 - बांग्ला
मोज़ाम्बीक़ - 44.4 - पुर्तगाली
सेनेगल - 42.6 - फ्रांसीसी
बेनिन - 40.5 - फ्रांसीसी
सिएरा लियोन - 38.1 - अंग्रेज़ी
नाइजर - 30.4 - अंग्रेज़ी
बरकीना फ़ासो - 28.7 - फ्रांसीसी
माली - 23.3 - फ्रांसीसी
आपको कुछ कहते हैं ये आँकड़े?
क्या इनमें यह नहीं दिखता कि निचले अधिकतर देशों में आधिकारिक या शासन की भाषा आम लोगों द्वारा बोले जानी वाली भाषा से अलग (अक्सर औपनिवेशिक) है, जबकि सर्वाधिक साक्षर देशों में शिक्षा का माध्यम और शासन की भाषा वही है जो वहाँ के अधिकतर लोग बोलते हैं?
मैं ये नहीं कहता कि सिर्फ़ यही एक कारण होगा या इतना भी कि यही सबसे महत्वपूर्ण कारण है. ऐसा मानना एक गूढ़ समस्या का अतिसरलीकरण होगा. ऐसे कुर्सीविराजित-विश्लेषण (आर्मचेयर एनैलिसिस) में मेरा विश्वास भी नहीं है. पर क्या ये नज़रिया इतना वजनी भी नहीं है कि इस दिशा में कम से कम गंभीरता से सोचा जाए?

Sunday, December 5, 2010

Gazal

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,

એ કેશ ગુંથે અને બંધાય ગઝલ,

કોણે કહ્યું કે લયને આકાર નથી હોતા?

એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે આટલી મહેક?

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે,

ઘૂંઘટ ખુલ્યો હશે અને ઊઘડી હશે સવાર,

જુલ્ફો ઢળી હશે અને પછી રાત થઈ હશે.

ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,

તારા જ રૂપ રંગ વીશે વાત થઈ હશે.

આદિલ ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,

દુનિયાની જે દિવસથી શરુઆત થઈ હશે.

                                     -આદિલ મનસૂરી

MAVTHA NI MOKAN

Kheduto ne mavthana karne bhare nukshani thai chhe.

Friday, December 3, 2010

Please read carefully

Please read carefully:

1 I don't drink APPY FIZZ.It contains cancer causing agents

2 Don't eat Mentos before or after drinking coke or pepsi, coz u may die immedately as the mixture becomes Cyanide

3 Don't eat kurkure coz it contains high amount of plastic.if u don't believe burn kurkure n u can see plastic melting (News reportin times of india)

4 Avoid these tablets as they r very dangerous:-
*D-Cold
*Vicks Action-500
*Actifed
*Coldarin
*Cosome
*Nice
*Nimulid
*Cetrizet-D
they contain phenyl propanol amide (PPa) which causes, heart-strokes. All these Tablets are banned in USA
Forward this to maxium people whom u love, hope u'll do it n save as many no of peoples....

Thursday, December 2, 2010

2 december

‎2-december
1971-United Arab Emirates (Trucial States)Declares Independence from UK
1901-Gillette patents First disposable razor.
1971-Abudhabi, Ajman,Fujairah, sharjah, Dubai andUmm al Quwain fromthe United Arab Emirat
1946-The British Govt.Invites Nehru, Baldev,singh, Jinnah & Liaquat khan to obtain d Participation of allparties in dConstituent Assembly

BIRTHDAY:-
1979-Abdul Razzak
1981-Britney Spears1988-Soniya Mehra